વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઝેરી જનાવર કરડી જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત….
વાંકાનેર તાલુકાના ભલગામ ગામ ખાતે માતા-પિતા સાથે મામાના ઘરે રોકાવા આવેલી ત્રણ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર…