વાંકાનેર શહેરના પાણી, સફાઈ, લાઈટ સહિતના પ્રાથમિક પ્રશ્ને રજુઆત કરતાં મહારાજા કેશરીદેવસિંહ ઝાલા…
વહિવટદારને રૂબરૂ મળી તાત્કાલિક વાંકાનેર શહેરના તમામ પ્રાથમિક પ્રશ્નોના નિકાલ કરવા રજૂઆત કરાઇ…. વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર શ્રી કાનાણી સાહેબને રૂબરૂ મળી વાંકાનેર શહેરના…