વાંકાનેર : સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ…
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી આશરે નવ માસ પૂર્વે એક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી નજીક કારખાનામાંથી ભોગ…
મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર ઉત્તરપ્રદેશના વશીમ રઝવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વાંકાનેર પોલીસને અરજી કરાઈ….
કુરાન અને ઇસ્લામનું અપમાન કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવી તથા ગુનાહિત કાવતરું રચી, ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વચ્ચે અશાંતિ ઉભી કરી હુલ્લડ કરાવવાનો પ્રયત્ન કરનાર, ઉત્તર પ્રદેશના વસીમ રિઝવી…
વાંકાનેરના કેરાળા ગામે પોલ્ટ્રી ફાર્મમાં વેક્સીન આપવા આવેલા સરકારી કર્મચારીનું ચક્કર આવતા મોત…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આવેલા એટ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓના વેકસીનેશન માટે રાજકોટથી આવેલા એક સરકારી કર્મચારીનું અચાનક કોઈ કારણસર ચક્કર આવતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી…
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે યુવાનનો ઝેરી દવા પી આપઘાત….
વાંકાનેર તાલુકાના પંચસિયા ગામની સીમમાં ગત તા.5ના રોજ એક યુવાને ઝેર પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત…
છેલ્લા આઠ વર્ષથી શિવરાત્રીના દિવસે લોકોને લીંબુ સરબત પીવડાવતો વાંકાનેરનો ભટ્ટ પરિવાર…
છેલ્લા આઠ વર્ષથી શિવરાત્રીના પવિત્ર દિવસે આમ જનતા માટે લીંબુ શરબતનું આયોજન વાંકાનેરના શિવભક્ત ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે ભટ્ટ…
વાંકાનેર શહેરમાં બે સ્થળેથી વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા…
વાંકાનેર શહેર પોલીસ દ્વારા શહેરમાં બે અલગ-અલગ સ્થળેથી વરલી ફીચારના આંકડા લખી જુગાર રમતા-રમાડતા બે શખ્સોને પકડી પાડ્યા હતા જેમાં પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર શહેર પોલીસ મથકે વિધિવત ગુન્હો…
વાંકાનેરની શ્રી કે. કે. શાહ વિદ્યાલય દ્વારા દાંડીયાત્રા દિવસ નિમિત્તે દાંડીકૂચ યોજાઈ…
દેશને આઝાદી અપાવવા માટે જેનો અમુલ્ય ફાળો રહ્યો છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા દેશના નાગરિકોમાં આઝાદી માટેની જ્યોત જલાવવા 12 મી માર્ચ, 1930ના રોજ મીઠાના કાનુનનો ભંગ કરવા માટે…
વાંકાનેર તાલુકાના જોધપર ગામે કેનાલ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા, ત્રણ ફરાર…
વાંકાનેર તાલુકાનાં જોધપર ગામની સીમમાંથી પસાર થતી પાણીની કેનાલ પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસ દ્વારા સ્થળ પર જુગારની રેડ પાંચ શખ્સોની રોકડ રકમ…
વાંકાનેરમાં નિષ્ણાત તબીબો દ્વારા રવિવારે કોરોના સહિતના રોગો વિષે માર્ગદર્શન આપશે….
કોરોનાકાળની શરૂઆતમાં લોકો કોરોના વાયરસ અંગે મૂંઝવણ અનુભવતા હતા. ત્યારે સ્વ ડો. મનુભાઈ કોઠારી (સર્જન) અને ડો. બી. એમ. હેગડે (ફિઝિશિયન & કાર્ડીયોલોજીસ), આ બંને ડોક્ટરોએ આપેલા પ્રવચનો અને પુસ્તકોની…
ટંકારામાં નવા બનનાર બસ સ્ટેન્ડ વાળી મિલકત અંગે મનાઇ હુકમ ફરમાવી ટંકારા સિવિલ કોર્ટ…
મોરબી જિલ્લાના ટંકારા ખાતે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ નવું બસ સ્ટેશન બનાવવા જાહેરાત સાથે જમીનની ફાળવણી કરવામાં આવી હતી જે મિલકત અંગે લગતા અરજદારો દ્વારા ટંકારા સિવિલ કોર્ટમાં દાવો…