છેલ્લા આઠ વર્ષથી શિવરાત્રીના પવિત્ર દિવસે આમ જનતા માટે લીંબુ શરબતનું આયોજન વાંકાનેરના શિવભક્ત ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે ભટ્ટ પરિવાર દ્વારા સમસ્ત વાંકાનેરની આમ જનતા અને હાઈવે ચોકડી ખાતેથી પસાર થતા રાહદારીઓ માટે લીંબુ શરબત પાવા માટેનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો. અમિતભાઈ ભટ્ટ છેલ્લા આઠ વર્ષથી તેમના પત્ની સ્વ. હેતલબેનની યાદમાં દર શિવરાત્રીએ લોકોને લીંબુ શરબત પીવડાવાનું આયોજન કરી રહ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!