વાંકાનેરના પીપળીયારાજ ગામના આહમદભાઈ કડીવાર(એન.પી.)નું દુઃખદ અવસાન, આવતીકાલે જીયારત….
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર આહમદભાઈ માહમદભાઈ(એન.પી.)નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે, તેમની જીયારત આવતીકાલે શનિવારના રોજ સવારે પીપળીયા રાજ ગામ ખાતે રાખવામાં આવી છે… વાંકાનેર તાલુકાના પીપળીયા…