વાંકાનેરના કૌભાંડ બાબતે અંતે ત્રણ શિક્ષકો સામ પોલીસ ફરિયાદ નોંધાઈ, રૂ. 53.15 લાખની ઉચાપતનો ખુલાસો….
ચક્રવાત ન્યુઝના ફેસબુક લાઇવ કવરેજ બાદ તંત્ર દોડતું થયું, અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ… છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ચર્ચાના ચકડોળે ચેડેલ શૈક્ષણિક શાખામાં લાખોની કિંમતના કૌભાંડ બાબતે લાંબા સમયથી ચાલતી…