વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે સરકારી કર્મચારી સન્માન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયો….
દારૂલ ઉલુમ હક્કાનીયા ખાતે મુસ્લિમ ધર્મગુરુ ડો. ગુલામ મોઈનુદ્દીન સાહેબની હાજરીમાં સરકારી કર્મચારી સન્માન તથા સમાજમાં રહેલ બદીઓ દુર કરવા બાબતે પ્રેરક સંદેશો અપાયો…. વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ…