વાંકાનેરના પર્યાવરણ પ્રેમી મહારાજ સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વૃક્ષારોપણ કરાયું…
ગત વર્ષે 46,000 વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ 28,000 જેટલા વૃક્ષો વાવી પુર્વ પર્યાવરણ મંત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ…. વાંકાનેરના મહારાણા, પર્યાવરણ પ્રેમી અને દેશના પ્રથમ પર્યાવરણમંત્રી શ્રી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની…