Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી મહારાજ સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વૃક્ષારોપણ કરાયું…

ગત વર્ષે 46,000 વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ 28,000 જેટલા વૃક્ષો વાવી પુર્વ પર્યાવરણ મંત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ…. વાંકાનેરના મહારાણા, પર્યાવરણ પ્રેમી અને દેશના પ્રથમ પર્યાવરણમંત્રી શ્રી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ બેલાની ખાણમાં વેસ્ટ પથ્થર માથે પડતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં લોડર વડે ગાડીમાં પથ્થર ભરતા હોય ત્યારે ગાડી સાફ કરતા યુવાન ઉપર પથ્થર પડવાથી પથ્થર નીચે દબાઇ જવાથી યુવાનનું મોત થયું હતું…

વાંકાનેરના પલાસડી ગામેથી સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને ઝડપી લેતી પોલીસ…

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા વિરમગામ નજીકથી આરોપીને ઝડપી લેવાયો… મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી ચારેક મહીના પહેલા સગીરવયની…

વાંકાનેરના કોટડાનાયાણી ગામે ખેતમજૂર પરીવાર પર ત્રણ શખ્સોનો હુમલો….

તળાવમાં મહિલાઓ ન્હાતી હોય ત્યારે જ ત્યાંથી નીકળતા જેસીબી ડ્રાઇવરને ઠપકો આપતા બનેલો બનાવ… વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે તળાવમાં બૈરા નહાતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા જેસીબી ડ્રાઇવરને ઠપકો…

વાંકાનેર શહેરના પ્રગતિ ક્લિનીક ખાતે શનિવારના રોજ ફ્રિ નિદાન કેમ્પ યોજાશે…

કેમ્પમાં મગજ, માનસિક રોગો, કેન્સર જેવા રોગો અને પેટ, લિવર, સ્વાદુપિંડ તથા આંતરડાની તકલીફોના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે…. વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પ્રગતિ ક્લિનીક ખાતે આગામી તા. ૨૭/૦૮/૨૦૨૨, શનિવારના…

BS-6 વાહનચાલકો માટે ખુશખબર, સરકારે બીએસ-6 વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવા મંજૂરી આપી….

બીએસ-6 વાહનચાલકો માટે ખુશખબર આવી છે જેમાં કેન્દ્ર સરકારે બીએસ-6ના પેટ્રોલ વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટની મંજૂરી આપી છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ…

વાંકાનેર આઈટીઆઈ ખાતે તા. ૨૬ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત…

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ડો. રૂકમુદ્દીન માથકીયાની નિમણૂક….

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની સુચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના ગારીડા ગામના વતની, કોંગ્રેસ અગ્રણી અને પીરઝાદા પરિવારના ખાસ ગણાતા ડો. રૂકમુદ્દીન…

મોરબી જિલ્લા માઇનોરીટી કોંગ્રેસ દ્વારા બીલ્કીસબાનો ગેંગરેપ કેસ બાબતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…..

સરકાર દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને છોડી મુકવાના નિર્ણય સામે વિરોધનો વંટોળ, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ…. ગુજરાતમાં વર્ષ 2002ની કોમી રમખાણો દરમિયાન બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ અને તેના પરીવારના…

અમો તમામ માંગણી દારોને સહયોગથી ધાર્મિક કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ આપવા તૈયાર, પરંતુ જીતુભાઈ દ્વારા ખોટા આક્ષેપો કરાય છે : વહિવટદાર

ચક્રવાત ન્યુઝ દ્વારા લેવામાં આવેલ જીતુભાઈ સોમાણીના ઈન્ટરવ્યુનો વહિવટદાર દ્વારા ખુલાસો કરાયો…. વાંકાનેર નગરપાલિકાના જ્યાં દર વર્ષે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ ઉજવાય છે, તે શાખા ગ્રાઉન્ડ બાબતે આ…

error: Content is protected !!