Category: મુખ્ય સમાચાર

આગામી દિવાળી તહેવાર નિમિત્તે મોરબી જિલ્લામાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ….

મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા…

વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક સીરામીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ એક લોડર ચાલકે વાહન બેફિકરાઈથી રિવર્સમાં લઇ એક શ્રમિક યુવાનને હડફેટે લીધો હતો જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું…

આગામી દિવાળી તહેવારો નિમિત્તે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં સાત દિવસનું વેકેશન જાહેર….

આગામી દિવસોમાં જ્યારે દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા દિવાળી તહેવારો અનુસંધાને સાત દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની…

વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા સહિત પાંચનો વર્ષ 2012 માં ટીડીઓ દ્વારા કરવામાં આવેલ એન્ટ્રોસીટી કેસમાં નિર્દોષ છુટકારો…

તીથવા ગામના પાણીના પ્રશ્ને તાલુકા પંચાયત કચેરી ખાતે રજુઆત કરવા મામલે ટીડીઓ દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવાઇ’તી…. વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણી પ્રશ્ને વર્ષ 2012 માં વાંકાનેર ધારાસભ્ય…

વાંકાનેર ખાતે વડાપ્રધાનશ્રીની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું….

વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઇકાલના રોજ માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને…

વાંકાનેર : મેસરીયા ગામે રસ્તા પર કરેલ લાકડાંનો ઢગલો લેવાનું કહેતાં કાનાભાઈએ બે શખ્સોને ધોકાવી નાખ્યો !

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા કાનાભાઇએ રસ્તામાં લાકડાનો ઢગલો કર્યો હોત જેમાં ત્યાંથી પસાર થતા બે બાઈક સવારોએ આ ઢગલો હટાવી લેવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ કાનાભાઇએ બંને યુવાનોને લાકડાના…

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરનું મોત….

વાંકાનેર તાલુકના સરતાનપર નજીકથી પસાર થતા એક ગેસ ભરેલ ટેન્કર ગોળાઈમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકનું ગંભીર ઈજાથી મોત થયું હતું… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા આગામી રવિવારે રંગોળી સ્પર્ધા યોજાશે…

વાંકાનેર શહેરના ગાયત્રી પરિવાર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાઈઓ તથા બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ બહેનો-ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે છે, જેના માટે…

વાંકાનેર : હોલ માતાજીના મંદિર ખાતે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે ગઈકાલના રોજ આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર અધિકારીઓ અને પત્રકારોને શાલ ઓઢાડી…

વાંકાનેરના રાતાવિરડા ગામે ‘ સરપંચ સાથે કેમ ફરે છે ? ‘ કહી ચાર શખ્સોએ યુવાન સહિત ત્રણને લમધારી નાખ્યો…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે રહેતો એક યુવાન સરપંચ સાથે ફરતો હોય, જેથી આ બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન સહિત ત્રણ વ્યકિતઓને તેની દુકાનમાં ઘૂસીને ગાળો આપી, ઢીકાપાટુનો માર…

error: Content is protected !!