વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ 24 કલાક સેવા પુરી પાડશે…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 28 વર્ષથી નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના પ્રતિનિધિઓ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીની મુલાકાત કરી વહિવટી તંત્ર સાથે…