Category: વાંકાનેર

વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ 24 કલાક સેવા પુરી પાડશે…

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 28 વર્ષથી નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના પ્રતિનિધિઓ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીની મુલાકાત કરી વહિવટી તંત્ર સાથે…

વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપ અને કોંગ્રેસ કાર્યાલય દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદ માટે તૈયારી શરૂ કરાઈ….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર પાછલા ભુખ્યાને ભોજન સંકલ્પ હેઠળ વિના મુલ્યે ટિફિન સેવા આપતી સંસ્થા એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઇન પીરઝાદા તથા વાંકાનેર યુવા કોંગ્રેસ…

વાંકાનેરના મુખ્ય યાર્ડ અને સબયાર્ડ ખાતે પ્રીમોન્સૂન કામગીરી કરવા રજૂઆત કરાતાં APMCના પુર્વ ચેરમેન….

એ.પી.એમ.સી. વાંકાનેર સંચાલિત બંને યાર્ડમાં પ્રિમોન્સુન કામગીરી કરવા વહીવટદારને લેખિતમાં રજૂઆત કરતા શકીલ પીરઝાદા…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા વાંકાનેર એપીએમસીના વહીવટદારને વાંકાનેરના ચંદ્રપુર…

વાંકાનેર પોલીસની સરાહનીય કામગીરી, વાવાઝોડાના અસરગ્રસ્ત વૃદ્ધાને ખભે ઉંચકી રેસ્ક્યુ કરાયુ…

વાંકાનેર સીટી પોલીસ ટીમની રેસ્ક્યુ કામગીરી દરમિયાન દસ દિવસના બાળકનું પરિવાર સાથે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા… બિપરજોય વાવાઝોડા અનુસંધાને ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં…

વાંકાનેર શહેર નજીક અમરસર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ખાતે ઉભેલ એક ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવમાં…

વાંકાનેર નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોડીંગ બોર્ડ દુર કરાયાં….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમરૂપ હોડીંગને આજરોજ બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પાણીની કુંડીમાં ડુબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીમાં પાણીની કુંડીમાં રમત રમતા એક ત્રણ વર્ષનું બાળક પડી જતાં ડુબી જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસની રજા જાહેર, આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના….

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને…

વાવાઝોડાના સમયે લોક ઉપયોગી થવા વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો….

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં લોક ઉપયોગી થવા માટે વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ આગેવાનો…

બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ…

વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં…

error: Content is protected !!