ભારત સરકારનું બજેટ વર્ષ ૨૦૨૨-૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક ગણાવતા વાંકાનેર યાર્ડના ચેરમેન અને વા. ચેરમેન….
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં આમ નાગરિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબોની અવગણના કરવામાં આવી છે : વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી વાંકાનેર…