વાંકાનેર-મોરબી સહિત તમામ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી તા. 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે…
મોરબી-વાંકાનેર સહિત રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યૂ તા. 4 ફેબ્રુઆરી લંબાવવામાં આવ્યું… આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન…