વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાની લેબર કોલોનીના રૂમમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર…