વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો, એક હજાર કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો….
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળો ખુલ્લો મુકાયો…. વાંકાનેર શહેર ખાતે આજરોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા…