વાંકાનેર : સ્વ. ડૉ.દિગ્વિજયસિંહજી ઝાલાને વિશેષ શ્રદ્ધાંજલિ આપતાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ….
આજે 5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા સાહેબ અને સાણજા સાહેબના માર્ગદર્શન મુજબ વાંકાનેરના…