Category: વાંકાનેર

વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ…

ગામેગામ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું….. ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ…

વાંકાનેર : રાણેકપર ગામ નજીક હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, એકને ઇજા…

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના પાટીયા પાસે બે દિવસ પહેલા બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક આવેલ કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને પરણીતાનો આપઘાત….

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક સિરામિક કારખાનાની અંદર ઓરડીમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર : લક્ષ્મીપરા ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે 12 દિવસથી ચાલતી લંગર સેવા…

દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન યુવાનો દ્વારા લંગર(ન્યાઝ)નું આયોજન કરવામાં આવે છે : હાલ ઈદ-એ-મિલાદ નિમિત્તે છેલ્લા 12 દિવસથી અવિરત સેવા ચાલુ… વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે છેલ્લા 12…

વાંકાનેર : રવિ પાકોમાં સિંચાઇ માટે મચ્છુ 1 ડેમમાંથી વહેલાં પાણી છોડવા રજુઆત…

પાંચદ્વારકા ગ્રામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગણી કરવામાં આવી… ચાલું વર્ષ દરમ્યાન વાંકાનેર વિસ્તારમાં પડેલા વરસાદના કારણે મચ્છુ 1 ડેમ સંપૂર્ણ ભરાઇ અને ઓવરફ્લો થયો છે…

Happy Birthday સમીરખાન પઠાણ : જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને ભોજન કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરાઇ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન નજીરખાન પઠાણના દિકરા સમીરખાન પઠાણનો આજે જન્મદિવસ છે જેથી આજે સમીરખાનના 5માં જન્મદિવસ અને ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે પ્રેરણાદાયી…

વાંકાનેર : ગુલશન પાર્ક સોસાયટીમાં આવેલ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રોકડ રકમ સહિત રૂ. 1.12 લાખની ચોરી…

ઘરઘણી ઉપરના માળે સુતા રહ્યા અને તસ્કરોએ નીચે ઘરને સાફ કરી દીધું : આજ રાત્રિના બીજા બે સ્થળોએ પણ ચોરી થઇ હોવાનું ખુલ્યું, પોલીસ હંમેશાની માફક ફક્ત મુક પ્રેક્ષક બની…

માળીયા તાલુકા મંડલના પ્રભારી તરીકે ગોરધનભાઈ સરવૈયાની નિમણૂક….

પૂર્વ કારોબાર ચેરમેન કૃષ્ણસિંહ ઝાલા અને વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સિદ્ધરાજ ડાંગરે ગોરધનભાઈ સરવૈયાને શુભકામનાઓ પાઠવી… તાજેતરમાં જ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના વિવિધ મંડલોના પ્રભારીઓની નિમણૂક કરવામાં…

વાંકાનેર : દશેરાના દિવસે ગરબી મંડળમાં બાળાઓને લ્હાણી વિતરણ કરતા મુસ્લિમ યુવાનો….

સતત સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા વાંકાનેરના યુવા મુસ્લિમ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દશેરાના દિવસે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ ચામુંડા ગરબી, મેલડી ગરબી મંડળ,…

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી યોજાઇ….

આજરોજ વાંકાનેર શહેર ખાતે આવેલ વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક ખાતે સવારે 11 વાગ્યે બેંક મેનેજર શ્રી મહાવીરસિંહ…

error: Content is protected !!