વાંકાનેર : રાતીદેવરી નજીક મહાસંમેલનમાં આવેલ મોરબીના વૃધ્ધનું વાવઝોડા દરમ્યાન વૃક્ષ ધરાશયી થતા દબાઇ જવાથી મોત….
જીતુભાઈ સોમાણીએ બોલાવેલ મહાસંમેલનમાં હાજરી આપવા આવેલ મોરબીના વૃઘ્ધનું મામાદેવના મંદિર નજીક મહાકાય પીપળાના વૃક્ષ નીચે દબાઇ જવાથી મોત…. ગતરાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ઘણી…