વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં વિજશોક લાગતાં શ્રમિકનું મોત….
વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા…