વાંકાનેર આઈટીઆઈ ખાતે તા. ૨૬ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત…