વાંકાનેર : હોલ માતાજીના મંદિર ખાતે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો…
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે ગઈકાલના રોજ આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર અધિકારીઓ અને પત્રકારોને શાલ ઓઢાડી…