મકરસંક્રાંતિ નિમિત્તે જય માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા માંધાતા મંદિરે મહા આરતીનું આયોજન કરાયું…
આજરોજ મકરસંક્રાંતિ નિમિત્તે વાંકાનેરના જય માંધાતા ગ્રુપ દ્વારા માંધાતા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રૂપના વિવિધ સદસ્યો, સંચાલકો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા… માંધાતા મંદિરે આયોજિત મકરસંક્રાંતિ…