Month: June 2023

વાંકાનેર પોલીસની સરાહનીય કામગીરી, વાવાઝોડાના અસરગ્રસ્ત વૃદ્ધાને ખભે ઉંચકી રેસ્ક્યુ કરાયુ…

વાંકાનેર સીટી પોલીસ ટીમની રેસ્ક્યુ કામગીરી દરમિયાન દસ દિવસના બાળકનું પરિવાર સાથે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા… બિપરજોય વાવાઝોડા અનુસંધાને ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં…

વાંકાનેર શહેર નજીક અમરસર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ખાતે ઉભેલ એક ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવમાં…

વાંકાનેર નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોડીંગ બોર્ડ દુર કરાયાં….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમરૂપ હોડીંગને આજરોજ બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં…

ઉચ્ચત્તમ કારકિર્દી ઘડતર સાથે આપના સંતાનના સુવર્ણ ભવિષ્ય માટે આજે જ એડમિશન મેળવો નવયુગ નર્સિંગ કોલેજમાં….

નવયુગ નર્સિંગ કોલેજ ખાતે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછી થતા ANM (2 વર્ષ) અને GNM (3 વર્ષ) અને B.Sc. નર્સિંગમાં એડમિશન શરૂ કરાયાં…. મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પાણીની કુંડીમાં ડુબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીમાં પાણીની કુંડીમાં રમત રમતા એક ત્રણ વર્ષનું બાળક પડી જતાં ડુબી જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસની રજા જાહેર, આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના….

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને…

વાવાઝોડાના સમયે લોક ઉપયોગી થવા વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો….

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં લોક ઉપયોગી થવા માટે વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ આગેવાનો…

બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ…

વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં…

વાંકાનેર નજીક ‘ મારા મજુર કેમ તોડે છે ? ‘ કહી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા !

વાંકાનેર શહેર નજીક હસનપરના શક્તિપરામાં આવેલ મહાકાળી માતાના મંદિર પાસે યુવાન પર બે શખ્સોએ ‘ મારા મજૂરને કેમ તોડે છે ? ‘ કહી હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી…

વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર બોલેરો સાઈડમાં ચલાવાનું કહી ચાલક પર પાંચ શખ્સોનો હુમલો…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર સર્વિસ રોડ પર પસાર થતા એક બોલેરો ચાલકને સામેથી આવતા લોડર ચાલકે તેનું વાહન સાઈડમાં ચલાવાનું કહી બોલેરો ચાલક સાથે બોલાચાલી કરી બાદમાં બોલેરો…

error: Content is protected !!