Top Tags

Happy Birthday SOFIN : દસમાં જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી કરતી સોફીન પઠાણ…

વાંકાનેર શહેરમાં આવેલા નામાંકિત બ્યુટી સ્ટાર પાર્લરના ઓનર એવા રૂબીબેન પઠાણની લાડકવાયી દિકરી સોફીન પઠાણનો આજે જન્મદિવસ છે. તા. 10/04/2012 ના રોજ જન્મેલ સોફીન પઠાણ આજે પોતાના જીવનના નવ વર્ષ…

વાંકાનેર R.F.O. સી. વી. સાણજા નિવૃત્ત થતા પાટીદાર સેવા સમાજ-વાંકાનેર દ્વારા તેમનું નિવૃત્તિ સન્માન કરાયું….

વાંકાનેર રામપરા અભયારણ્યમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર(RFO) તરીકે ફરજ બજાવતા અને ACFનો ચાર્જ ધરાવતા અધિકારી શ્રી ચમનભાઈ વશરામભાઈ સાણજા ગત તારીખ ૩૧/૩/૨૦૨૧ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વાંકાનેર પાટીદાર સેવા…

લોકડાઉનની આશંકા વચ્ચે વાંકાનેર શહેરમાં કાળા બજારીયાઓ મેદાને : સોપારી, બીડી, તંબાકુના મોટા જથ્થોનો સ્ટોક કરાયો, તપાસ થશે કે તબોટા ?

પ્રથમ લોકડાઉન સમયે પાન-બીડી-તંબાકુ-સોપારીમાં ધુમ કાળાબજાર કરીને તગડા થયેલા કાળાબજારીયા વેપારીઓએ હવે ફરીથી લોકડાઉન શક્યતાની પુરી તૈયારીઓ કરી : છેલ્લા આઠ દિવસમાં વાંકાનેર શહેરમાં અધધ 3500 મણ સોપારી, 3 ટ્રક…

પ્રજાની જાગૃત : રાણેકપર, ચંદ્રપુર, પ્રતાપગઢ સહિતના ગામોમાં કોરોના સામે લડવા કડક નિયમો….

ગ્રામ પંચાયત અને આગેવાનો દ્વારા ગામમાં અજાણ્યા વાહનોને પ્રવેશ ન આપવો, ઠંડાપીણા-આઇસક્રીમ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ, નિશ્ચિત સમય મર્યાદામાં જ દુકાનો ખોલવી, રાત્રે દુકાનો બંધ, ગામમાં ફરજિયાત માસ્ક, કામકાજ વગર…

વાંકાનેરના રાતીદેવરી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર હુમલો…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ અંગે યુવાનના પિતાએ…

વાંકાનેર શહેરમાં હોમ ક્વોરન્ટાઇન થયેલ પરિવારોને વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરી અપાશે….

વાંકાનેર શહેરમાં જય ગોપાલ ભોજન સેવા દ્વારા હાલ કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારોને તેમના ઘરે બિલકુલ ફ્રીમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ સેવાનો…

SMP ગ્રુપ-વાંકાનેર દ્વારા હોમ કોરોન્ટાઈન પરિવારોને નિઃશુલ્ક ભોજન અને રમઝાન માસ દરમિયાન દર્દીઓને સહેરીની વ્યવસ્થા કરી અપાશે….

છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભુખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી અનોખી માનવસેવા કરતા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા વધુ એક સેવાયજ્ઞ : પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારો માટે નિઃશુલ્ક ભોજન…

પવિત્ર રમઝાન માસ દરમિયાન કર્ફ્યૂની અમલવારી રાત્રીના 10 કલાકથી શરૂ કરવા રજુઆત કરતાં ધારાસભ્ય પીરઝાદા…

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને નાથવા રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે જે…

કોરોના કહેર વચ્ચે વાંકાનેરની હોસ્પિટલોમાં તાત્કાલિક ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા કલેક્ટરને રજુઆત કરતા ધારાસભ્ય પીરઝાદા….

હાલ સમગ્ર દેશમાં કોરોના કહેર બેકાબૂ બની ગયો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસોમાં અસંખ્ય કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હાલ બીજા તબક્કામાં કોરોના સ્ટેનનો ફેલાવો…

બહુમતી હોવા છતાં વાંકાનેર નગરપાલિકા ભાજપે ગુમાવતા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયાં…

દાયકાઓથી વાંકાનેર નગરપાલિકા ભાજપનો ગઢ રહી છે જેમાં આ વખતે પક્ષના આંતરિક વિખવાદો બાદ આશ્ચર્યજનક રીતે ૧૬ સભ્યોએ પક્ષ સામે બળવો કરી, રાજીનામા ધરી અને મેન્ડેડ વિરુદ્ધ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરતા…

error: Content is protected !!