Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોને કનડતી સમસ્યા અને પડતર પ્રશ્નનો લાંબા સમયથી કોઇ ઉકેલ ન આવતા બાબતે તેમણે સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત…

વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ ખાતે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા…..

વાંકાનેર શહેર ખાતે આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય તેમજ શ્રી વી.…

વાંકાનેર નજીક રતન ટેકરી પર બિરાજમાન જડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 27મીથી લોકમેળાનો પ્રારંભ….

વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ લોક મેળો…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં વાડીએ ભુલથી ઝેરી દવા પી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા આદિવાસી યુવાનએ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ…

વાંકાનેર ખાતે જન્માષ્ટમી મેળા આયોજકના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપોથી ફરી ગરમાવો….

ધારાસભ્યએ અત્યાર સુધી મામુલી રકમથી મેળાનું ગ્રાઉન્ડ મળતીયાઓને આપી નગરપાલિકાને નુકશાની કર્યાના આક્ષેપ…. વાંકાનેર ખાતે જન્માષ્ટમીના મેળા માટેનું ગ્રાઉન્ડ નગરપાલિકા દ્વારા જાહેર હરાજીથી રૂ. 19.50 લાખમાં ફરોજભાઈ ઠાસરીયા નામના અરજદારને…

વાંકાનેરની દોશી કોલેજ નજીક રોંગ સાઈડમાં આવતાં ઈકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્ર  ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેરના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીક દોશી કોલેજ પાસે રોંગ સાઈડમાં આવતાં એક ઈકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પિતા-પુત્રને ઇજાઓ પહોંચતા બાબતે…

વાંકાનેરના રાજવડલા નજીક રસ્તામાં યુવાનને આંતરી માર મારી જાતી પ્રત્યે હડધૂત કરતાં પોલીસ ફરિયાદી નોંધાઇ….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ નજીકથી પસાર થતા એક વિકલાંગ યુવાનને રસ્તામાં રોકી પોલીસની ઓળખ આપી આરોપીએ માર મારી જાતી પ્રત્યે હડધૂત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં…

વાંકાનેરના વેપારીનો પંચાસર-રાતીદેવરી વચ્ચે મચ્છુ નદીના પુલ પરથી છલાંગ લગાવી આપઘાત….

વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઈવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત…

વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાંત પંડ્યાનું દુઃખદ અવસાન….

વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ. ૭૫) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન વિજયકુમાર વ્યાસ (મોરબી) ના માતા, લીનાબેન કૌશલભાઈ…

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરાઇ….

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વાંકાનેર વિસ્તારની મોટાભાગની સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, વિવિધ સંસ્થાઓ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા…. આજે 77 માં સ્વતંત્રતા પર્વની વાંકાનેર વિસ્તારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,…

error: Content is protected !!