તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત….
કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થતા દાખવાતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા : તાત્કાલિક અસરથી ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો, લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ…. ગુજરાતમાં આગામી કલાકોમાં તોળાઇ…