વાંકાનેર તાલુકાના તિથવા ગામે પાણીના વોંકળામાં ડુબી જતાં એકનું મોત….
વાંકાનેર તાલુકાના નેસડા-તીથવા ગામે રહેતા આદિવાસી ખેત મજુરનું પાણી ભરેલા વોકળામાં ડૂબી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…