Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી 156 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા….

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટર સાયકલચાલક તથા ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને વિદેશી…

બાળ રોજેદાર : પાંચ વર્ષની દિકરી આલિયાએ રોજુ રાખી બંદગી કરી…

હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન…

વાંકાનેરમાં દર્દીઓને હોસ્પિટલે અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પહોંચાડવા ફ્રી ટ્રાવેલ્સ સેવા….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અનેક સમાજસેવકો પણ સતત ખડેપગે રહી અને અલગ અલગ પ્રકારે દર્દીઓની સેવા કરી રહ્યા છે જેમાં લાડલા ટ્રાવેલ્સ દ્વારા વાંકાનેર…

વાંકાનેર : ગાયત્રી શક્તિપીઠ ખાતે કોવિડ કેર સેન્ટર સાથે નિઃશુલ્ક રેપિડ ટેસ્ટની પણ સુવિધા….

વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર ગાયત્રી શક્તિપીઠ ખાતે હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના દર્દીઓની સેવા માટે 50 બેડનાં કોવીડ કેર સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી જેમાં હવેથી નિઃશુલ્ક કોરોના રેપિડ…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી રવિવાર સુધી લંબાવાઈ….

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…

વાંકાનેર : નવાપરા વિસ્તારમાં થી વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદા મંદીર પાસે આદમભાઈ ઉસ્માનભાઈ કટીયાને ગેરકાયદેસર રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ધોરણસરની…

વાંકાનેરના પત્રકાર મુકેશભાઈ પંડ્યાના પત્ની સોનલબેનનું અવસાન, ગુરુવારે ટેલીફોનીક બેસણું…

વાંકાનેર શહેર ખાતે સંદેશ/દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપરના એજન્ટ અને પત્રકાર મુકેશભાઈ પંડ્યાના ધર્મ પત્ની સોનલબેન પંડ્યાનું ગઇકાલ તા. 19/04/2021, સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, જેથી સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે…

મોરબી જિલ્લાના નાગરિકો માટે વી.સી. હાઇસ્કૂલ ખાતેથી થશે રેમડેસિવિરનું વિતરણ : જાણો કઈ રીતે મેળવી શકાશે ઇન્જેક્શન…

સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મળી શકશે ઇન્જેક્શન : ઇન્જેક્શન લેવા આવનારે નક્કી કરેલા અસલ ડૉક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર…

શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન…

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે દર્દીઓને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે…

વાંકાનેર નિવાસી સરોજબેન શૈલેષભાઈ દોશીનું દુઃખદ અવસાન, આવતીકાલે ટેલીફોનીક બેસણું…

શ્રી મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની તથા કુંજન નિકુંજ સંઘવી, નીકી હાર્દિક મહેતા તથા બિન્નીના માતૃશ્રી તથા મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અઞે મુકેશભાઈના…

error: Content is protected !!