વાંકાનેર શહેર ખાતે સંદેશ/દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપરના એજન્ટ અને પત્રકાર મુકેશભાઈ પંડ્યાના ધર્મ પત્ની સોનલબેન પંડ્યાનું ગઇકાલ તા. 19/04/2021, સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, જેથી સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે રાખવામાં આવેલ છે…

વાંકાનેર નિવાસી(મૂળ હળવદ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોત્તમરાય પંડ્યાના પુત્રવધૂ તથા મુકેશભાઈ પંડ્યાના ધર્મપત્ની તેમજ પ્રવીણ પંડ્યા તથા દિલીપ પંડ્યાના નાના ભાઈના પત્ની સોનલબેન પંડ્યા (ઉ.વ. ૩૬) નું તા. 19/04/20201 ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. જેથી સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરૂવારે સાંજે ૦૪ થી ૦૬ રાખેલ છે…

પ્રવીણભાઈ – ૯૯૭૯૯૩૪૫૦૦
દિલીપભાઈ – ૯૨૨૮૧૭૬૮૯૩
મુકેશભાઈ – ૮૨૦૦૦૦૪૬૬૫

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!