વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ…
ગામેગામ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું….. ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ…