વાંકાનેર : ભોજપરા નજીક ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં વિજશોક લાગવાથી શ્રમિકનુ મોત….
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક કારખાનાની બાજુમાં એક શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ…