Author: Chakravat News

ટંકારાની નામાંકિત મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ….

શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટંકારાની નામાંકિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…. કોલેજમાં B.Sc. ના ફિઝિક્સ, કેમેસ્ટ્રી,…

જડેશ્વર-નાગાબાવા સહિત વાંકાનેરના તમામ લોકમેળા સતત બીજા‌ વર્ષે નહીં યોજાઈ….

વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા સાતમ-આઠમ, નાગાબાવા, જડેશ્વર સહિતના તમામ લોકમેળાઓ સતત બીજા વર્ષે નહીં યોજવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની કોરોના પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી સંક્રમણ વધુ…

આવો પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં અને મેળવો દેશના સૌથી સફળ ઈ-બાઈકની વિશાળ રેન્જની તમામ માહિતી….

વાંકાનેર શહેર ખાતે રવિવારે યોજાશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ : એકવારની મુલાકાત અને જીવનભરનો સંગાથ, માત્ર એકવાર ઈ-બાઈકની ખરીદી અને જીવન ભર પેટ્રોલ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ…. છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે…

ઇન્ડિયન એન્ટરપ્રાઈઝ : માત્ર એકવાર ખરીદો ઈ-બાઈક અને મેળવો જીવનભર પેટ્રોલ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ, જાણો વધુ માહિતી….

ઈ-બાઈક : પેટ્રોલના વધતાં જતા ભાવને ભુલો અને પર્યાવરણ બચાવા સાથે પ્રદુષણથી પણ મેળવો મુક્તિ : વાંકાનેર શહેર ખાતે ઈ-બાઈકના ભવ્ય શો-રૂમની રવિવારે યોજાશે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની, પધારવાનું ચુકશો નહીં……

દેશની સૌથી વિશ્વસનીય કંપનીના મજબૂત અને ટકાઉ ઈ-બાઈક હવે વાંકાનેર શહેરમાં : રવિવારે નવા શોરૂમ ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ નું ગ્રાન્ડ ઓપનિંગ….

દેશની તમામ ઈ-બાઈક કંપનીઓમાંથી સૌથી વધુ વેચાણ ધરાવતી અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ Odysee કંપનીના તમામ ઈ-બાઈક હવે વાંકાનેર શહેરમાં : આગામી રવિવારે નવા માર્કેટિંગ યાર્ડ સામે નવા શોરૂમનો ભવ્ય…

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રીક બાઈકના ભવ્ય શો-રૂમ ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ નું આગામી રવિવારે ભવ્ય ઓપનિંગ….

ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક અને સૌથી સફળ ઈ-બાઈકની કંપનીનો શો-રૂમ હવે વાંકાનેર શહેરમાં…: પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ભવ્ય ઓપનિંગ સમારોહમાં…. વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક…

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ, જુઓ લિસ્ટ….

મોરબી જીલ્લામાં આજે જીલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપલો કરનારા પર પોલીસના દરોડા….

ગત તા. 23 જુનના ચક્રવાત ન્યુઝના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલના વેપલાના ચાલતા કૌભાંડ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જે બાદ અહેવાલની નોંધ લઇ મુખ્યમંત્રીના આદેશથી પોલીસ સક્રિય બની….…

એબીવીપીના 73 માં સ્થાપના દિવસ નિમિત્તે વાંકાનેર ખાતે વૃક્ષારોપણ કરાયું….

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર ગાત્રાડમાંના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું… 9 જુલાઈ 1949 ના રોજ સ્વામી…

આનંદો : આવતીકાલથી રાજ્યભરના ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મળશે….

ગુજરાત રાજ્યના ખેડૂતોને આવતીકાલ તા. 7મી જુલાઇ બુધવારથી આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય…

error: Content is protected !!