દેશની તમામ ઈ-બાઈક કંપનીઓમાંથી સૌથી વધુ વેચાણ ધરાવતી અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ Odysee કંપનીના તમામ ઈ-બાઈક હવે વાંકાનેર શહેરમાં : આગામી રવિવારે નવા માર્કેટિંગ યાર્ડ સામે નવા શોરૂમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…

છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે કાર્યરત અને Lovato કંપની સાથે જોડાયેલ મહંમદભાઈ માથકીયા (મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG)(મેસરીયા વાળા) વાંકાનેર શહેરમાં ‘ INDIAN ENTERPRISE ‘ ના નામથી દેશની સૌથી વિશ્વસનીય Odysee કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટરનું નવું સોપાન આગામી તા. 25/07/21, રવિવારથી શરૂ કરી રહ્યા છે…..

 

એક તરફ દેશમાં પેટ્રોલના ભાવ સદી વટાવી ચુક્યા છે ત્યારે સાદા પેટ્રોલ વાહનો હવે સામાન્ય લોકોને પોસાય તેમ રહ્યા નથી જેથી છેલ્લા બે મહિનાથી દેશમાં ઈલેક્ટ્રીક બાઈકના વેચાણમાં મોટો વધારો થયો છે જેમાં સૌથી દેશમાં વધુ વેચાણ અને ગ્રાહકોનો વિશ્વાસ ધરાવતી Odysee કંપનીના નવા શોરૂમ નું વાંકાનેર શહેરમાં ઓપનીંગ થવા જઈ રહ્યું છે.

 

Odysse કંપનીના ઈ-બાઈક માત્ર રૂ. 20 માં એક વખત ચાર્જીંગ કર્યા બાદ અધધ 150 કિલોમીટર ચાલતાં સૌથી વિશ્વસનીય Odysee કંપનીના મજબૂત અને ટકાઉ ARAI APPROVED ઈ-બાઈક વાંકાનેર શહેરમાં ઉપલબ્ધ થયાં છે…

 

 

આગામી રવિવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સામે ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ ના નામે ભવ્ય ઈ-બાઈકના શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં વાંકાનેર વિસ્તારની તમામ જનતાને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવે છે…..

 

• ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ • 

– સંપર્ક –

99240 36338
81282 36338
94085 36338

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

 

 

 

error: Content is protected !!