આયુર્વેદાચાર્ય ડોક્ટર દ્વારા શરીરના કોઈપણ દુઃખાવા, કાનની સમસ્યા તથા ગુપ્તરોગોનો આયુર્વેદ પદ્ધતિથી ઇલાજ કરાશે…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ખાસ જામનગરના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર દ્વારા શરીરના કોઈપણ દુઃખાવા, કાનના કોઈપણ રોગ તથા ગુપ્તરોગો માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડોક્ટર દ્વારા આયુર્વેદિક દવાથી શરીરના દુઃખવા, કાનની કોઈપણ સમસ્યાની સારવાર તથા ગુપ્તરોગો અને સેક્સ સમસ્યા બાબતે આયુર્વેદિક પદ્ધતિથી ઇલાજ કરવામાં આવશે….

વાંકાનેર શહેરની હરસિદ્ધિ હોટલ ખાતે આવતીકાલ તા. 07 ડિસેમ્બર, ગુરૂવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી ઓપીડી યોજાશે, જેમાં શરીરના કોઈપણ દુઃખાવા, કાનના કોઈપણ રોગ અને સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા સહિતની સેક્સની કોઈ પણ સમસ્યાની સારવાર જામનગરના આયુર્વેદ ડોક્ટર દ્વારા કરવામા આવશે…..

 • ખાસ ઓપીડી આયોજન • 

તારીખ : 07/12/2023, ગુરૂવાર
સમય : સવારે 9 થી સાંજે 7 સુધી
સ્થળ : હોટલ હરસિદ્ધિ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત સામે, વાંકાનેર

ડો. નિરજ કરોતરા (આયુર્વેદાચાર્ય)

 તપાસ ફી માત્ર રૂ. 200/- 

કેસ નોંધાવવા માટે…

મો. 82000 91596

error: Content is protected !!