Author: Chakravat News

ટંકારા તાલુકાના જબલપુર ગામે તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ખરાબાની જમીનમાં ચાલતી બેફામ ખનીજચોરી…

આશ્ચર્યજનક બાબત તો એ છે કે દિવસ-રાત થતી આ ખનીજચોરી તાલુકા પંચાયત કચેરી સામે જ થઈ રહી છે છતાં જવાબદાર આગેવાનો કે અધિકારીઓ મોન કેમ ? : આ ખનીજચોરી પાછળ…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના યુવાનનું કારખાનામાં વીજશોક લાગવાથી મોત…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના યુવાનને મોરબીના બંધુનગર નજીક આવેલ ફેક્ટરીમાં કામ કરતી વેળાએ વીજશોક લાગવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી…

મોરબી જિલ્લાના ફળ અને શાકભાજીના નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ….

યોજનાનો લાભ લેવા માટે આગામી તા. 15 જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે…. રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે…

વાંકાનેર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરાઈ, ચેરમેન અને સભ્યોના નામની જાહેરાત…

વાંકાનેર નગરપાલિકાની વિવિધ 16 સમિતિઓ રચના કરવામાં આવી છે. જેમાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામના નવી ચુંટાયેલ બોડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ જાહેર કરવામાં આવેલ…

મોરબી જીલ્લાની સર્વશ્રેષ્ઠ એલિટ કોલેજમાં B.B.A. અને B.Sc. અભ્યાસક્રમમાં એડમીશન પ્રક્રિયા શરૂ….

મોરબી જિલ્લાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની તથા વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના ધોરણ 12 પછીના B.B.A અને B.Sc. અભ્યાસક્રમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી એલિટ સ્કુલ દ્વારા…

અનેક રાજ્યોમાં પરાજય બાદ કોંગ્રેસ નેતૃત્વ પરિવર્તનના માર્ગે : શું ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલની વાપસી થશે ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે તાજેતરમાં યોજાયેલ અનેક રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જે બાદ પાર્ટીએ દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે અને ચૂંટણીમાં સારું પ્રદર્શન…

બ્રેકિંગ ન્યુઝ : રાજ્યના ધોરણ-12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે…

કોરોનાની મહામારીની વચ્ચે ધો.12ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું એને લઈને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…

રાહતનો શ્વાસ : મોરબી જિલ્લામાં વાવાઝોડાની નહીંવત અસર…

ભારે પવન સાથે વરસાદથી જીલ્લામાં વીજપોલ ધરાશાઇ થતાં વીજ પુરવઠાને આંશીક અસર : તંત્રની સજ્જતા અને વાવાઝોડાની અસર અંદાજ કરતાં ઓછી રહેતા નુકસાન પણ નહિવત… ગુજરાતમાં આજે તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને…

વાંકાનેરમાં નકલી 4જી-5જી બીટી કોટન બિયારણ મધરાત્રે અને વહેલી સવારે કુવાડવા-બાઉન્ટ્રી થઈને વાંકાનેરમાં પ્રવેશે છે, આટલી માહિતી બાદ પણ તપાસ થશે કે કેમ ?

બીટી કોટન બિયારણ એટલે માત્ર અને માત્ર બોર્ડગાર્ડ. આ સિવાયના કોઈપણ બીટી કોટન બિયારણ વેંચવા કે રાખવા ફોજદારી ધારાની કલમ મુજબ ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, તેમ છતાં આવી અનઅધિકૃત…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું : રૂ. 2.73 કરોડના મુદ્દામાલ સાથે છ ઝડપાયા…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના ગુજરાત વ્યાપી રેકેટનો મોરબી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ છ શખ્સોને રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં હાલમાં ચાલતી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના…

error: Content is protected !!