Month: October 2022

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરનું મોત….

વાંકાનેર તાલુકના સરતાનપર નજીકથી પસાર થતા એક ગેસ ભરેલ ટેન્કર ગોળાઈમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકનું ગંભીર ઈજાથી મોત થયું હતું… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા આગામી રવિવારે રંગોળી સ્પર્ધા યોજાશે…

વાંકાનેર શહેરના ગાયત્રી પરિવાર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાઈઓ તથા બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ બહેનો-ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે છે, જેના માટે…

વાંકાનેર : હોલ માતાજીના મંદિર ખાતે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે ગઈકાલના રોજ આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર અધિકારીઓ અને પત્રકારોને શાલ ઓઢાડી…

વાંકાનેરના રાતાવિરડા ગામે ‘ સરપંચ સાથે કેમ ફરે છે ? ‘ કહી ચાર શખ્સોએ યુવાન સહિત ત્રણને લમધારી નાખ્યો…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે રહેતો એક યુવાન સરપંચ સાથે ફરતો હોય, જેથી આ બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન સહિત ત્રણ વ્યકિતઓને તેની દુકાનમાં ઘૂસીને ગાળો આપી, ઢીકાપાટુનો માર…

અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન પુર્ણ, દરખાસ્ત રદ થતાં પ્રમુખ પદ યથાવત….

મંડળીના પ્રમુખ અલીભાઈ માથકીયા વિરુદ્ધ સભ્યોએ મુકેલ અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાનમાં બહુમતી સાબિત ન થતાં અવિશ્વાસ પ્રસ્તાવ રદ…. વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ અલીભાઈ માથકિયા વિરુદ્ધ મંડળીના સભ્યો…

આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ…: સૌથી સસ્તા દરની ગેરંટી સાથે મેળવો અઢળક ઓફરોનો લાભ….

મેહુલ ટેલિકોમ ઉજવી રહ્યું છે ‘ દમદાર દિવળી : બિગ ઈન્ડીયન ફેસ્ટિવલ ઓફર ‘…: સોમવાર, તા. 17 થી 29 ઓક્ટોબર સુધી…. સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા લોકપ્રિય મેહુલ ટેલિકોમ…

વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી…

વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા ખક યુવાને પોતાનું બાઈક અમરસર ફાટક પાસે પાર્ક કર્યું હોય જે બાઇક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે,…

વાંકાનેર શહેર ખાતે ભાજપ સરકારની ગૌરવ યાત્રા અને સભા યોજાઇ…

યાત્રાના સ્વાગત સમયે હોબાળો સર્જાયો…: મામલો થાળે પડતાં જાહેરસભા બાદ યાત્રા શહેરનાં માર્ગો પર ફરી મોરબી તરફ આગળ વધી… ભાજપ દ્વારા ગુજરાતના દ્વારકા ખાતેથી ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે…

માટેલ મંદિર ખાતે દિવ્ય ધ્વજા આરોહણ માટે તા. 22/10 ના રોજ વાંકાનેર ખાતેથી ભવ્ય યાત્રા યોજાશે…

ખોડીયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે ઉઘરેજા પરિવાર દ્વારા દિવ્ય ધ્વજા આરોહણ કરાશે…. શ્રી ખોડિયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે તા. ૨૨/૧૦ ના રોજ ઉઘરેજા પરિવાર…

વાંકાનેર : જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ અને સિંધાવદર મંડળીના પ્રમુખ ગુલામહુશેન પરાસરાનો આજે જન્મદિવસ….

વાંકાનેર શહેરની જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ અને શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ એવા ગુલામહુશેન અલાવદીભાઈ પરાસરાનો આજે જન્મદિવસ છે, જેમના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી…

error: Content is protected !!