Month: June 2022

Happy Birthday : વાંકાનેરના સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણાનો આજે જન્મદિવસ….‌

વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાન એવા સરફરાઝભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ પુરા કરી 34 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સરફરાઝભાઈ મકવાણા વિવિધ…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીના પુલ પર ગંભીર અકસ્માત, અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત….

મચ્છુ નદીના પુલ પરથી એક્ટિવા લઇને પસાર થતા વૃદ્ધના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં લેતાં વૃદ્ધનું મોત, થોડી વાર માટે પુલ પર ટ્રાફિક જામ…. વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ…

સુવિખ્યાત પત્રકાર-તંત્રી, લેખક, રાજનૈતિક ચિંતક એવા બહુ આયામી વ્યક્તિત્વનાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયાનો આજે જન્મદિવસ…..

કોઈ એક વ્યક્તિ અનેક મોરચે લડીને સફળતા પ્રાપ્ત કરે તેને મલ્ટી ટાસ્કીંગ કહેવાય છે. રાજકોટનાં જાણીતા પત્રકાર- તંત્રી અને આવું જ બહુ આયમી વ્યક્તિત્વ ધરાવતાં જિજ્ઞેશ કાલાવડિયાનો આજે જન્મદિવસ છે.…

ટંકારાના ટોળ ગામના ખેડૂતોને છેલ્લા એક મહિનાથી સમયસર પુરતી વિજળી ન મળતાં ખેડૂતો હેરાનપરેશાન.‌….

ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦ દિવસથી પુરતો વિજ પાવર નથી અપાતો, તંત્ર દ્વારા ખેડૂતોને ઉડાઉ જવાબો આપતાં રોષે ભરાયેલા ખેડૂતો મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી…. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦…

વાંકાનેર : રાતીદેવરી નજીક મહાસંમેલનમાં આવેલ મોરબીના વૃધ્ધનું વાવઝોડા દરમ્યાન વૃક્ષ ધરાશયી થતા દબાઇ જવાથી મોત….

જીતુભાઈ સોમાણીએ બોલાવેલ મહાસંમેલનમાં હાજરી આપવા આવેલ મોરબીના વૃઘ્ધનું મામાદેવના મંદિર નજીક મહાકાય પીપળાના વૃક્ષ નીચે દબાઇ જવાથી મોત…. ગતરાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ઘણી…

વાંકાનેર વિસ્તારમાં રાત્રીના મીની વાવાઝોડા સાથે એક ઈંચ વરસાદ….

ભારે પવનના કારણે ઘણી જગ્યાએ નુકસાનના અહેવાલો, સમગ્ર તાલુકામાં સચરાચર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ….. વાંકાનેર વિસ્તારમાં ગઈકાલ સાંજના સમયે અચાનક ભારે પવનના સૂસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી જેમાં મીની વાવાઝોડા…

વાંકાનેરના ગઢીયા ડુંગર ખાતે મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળમાં મંદિર અને ગઢિયા હનુમાન દાદા મંદિર ના સાનિધ્યમાં ગઈકાલે શનિવારના રોજ સામજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય…

વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો…..

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ગઈકાલે શનિવારેના રોજ ગરાસીયા બોડીંગ ખાતે લાઈફ બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૦૧ બોટલ રક્ત એકત્ર…

બીન ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખાતેદારે ખરીદેલ જમીન સૌરાષ્ટ્ર ધરેખડની નવા સુધારા મુજબ માલીકી હક્ક ઠરાવી આપવા ચુકાદો આપતી નામદાર સીવીલ કોર્ટ…

મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકાના ગામ નાનાભેલાના સર્વે નં. ૧૭૮ની જમીન એ.૬–૦૨ ગુઠા તથા સર્વે નં.૧૭૯ ની જમીન એ, ૬–૨૨ ગુઠા મળી કુલ જમીન એ.૧૨–૨૪ ગુઠાની જમીન બીનખેડુત પાસે આવેલી. જેની…

વાંકાનેર તાલુકાની ખેરવા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ શ્રી ખેરવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાનો સ્ટાફ, ગામના આગેવાનો, નાગરિકો સહિતના ખાસ હાજર…

error: Content is protected !!