ઘરે લગ્ન છે અને મંજૂરી નથી લીધી તો ચેતી જાવ : વાંકાનેરના ખીજડીયા ગામે લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી….
મંજૂરી વગર લગ્ન પ્રસંગમાં ભીડ એકત્રિત કરી વાંકાનેરના ખીજડીયા ગામે પોલીસે કાર્યવાહી કરી, લોકોમાં ફફડાટ… કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગે પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં વાંકાનેર તાલુકા ખીજડિયા ગામે…
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પીસ્તોલ વેચવા આવેલ બે શખ્સોને રંગે હાથ ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવા માટે આવેલ બે શખ્સોને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રંગે હાથ ઝડપી પાડી બન્ને શખ્સો વિરુદ્ધ…
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ડોક્ટર વિહોણી : ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ અને એક ડોક્ટર ટ્રેનિંગમાં, સારવાર માટે હેરાનપરેશાન થતા દર્દીઓ….
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે સવારથી દર્દીઓ સારવાર માટે હેરાનપરેશાન થઇ રહ્યા છે કારણકે હોસ્પિટલમાં ફરજ પરના ત્રણ ડોક્ટરો કોરોના પોઝિટિવ હોય અને એક ડોક્ટર ટ્રેનીંગ…
મકરસંક્રાંતિ નિમિત્તે જય માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા માંધાતા મંદિરે મહા આરતીનું આયોજન કરાયું…
આજરોજ મકરસંક્રાંતિ નિમિત્તે વાંકાનેરના જય માંધાતા ગ્રુપ દ્વારા માંધાતા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રૂપના વિવિધ સદસ્યો, સંચાલકો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા… માંધાતા મંદિરે આયોજિત મકરસંક્રાંતિ…
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિની રચના કરવામાં આવી….
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે ધમલપર ગામના ઠાકોર સમાજના આગેવાન અરવિંદભાઈ અબાસણીયાની…
Happy Birthday : આશાન ફાર્માના ઓનર અને યુવા કોંગ્રેસ અગ્રણી ડો. રૂકમુદ્દીન માથકીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર શહેર ખાતે આવેલ ગુજરાતના સૌથી મોટા પોલ્ટ્રી મેડિકલ સ્ટોરના ઓનર, કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર પીરઝાદા પરીવારના નજીક ગણાતા સદા બહાર યુવા નેતા ડો. રૂકમુદ્દીન માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ…
વાંકાનેર : કુદરતી રીતે મૃત્યુ પામનાર અજાણ્યા યુવકના વાલી-વારસની શોધખોળ….
વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ એક 35 વર્ષીય અજાણ્યા પુરુષને અર્ધબેભાન અવસ્થામાં રેલ્વે સ્ટેશન ખાતેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું કુદરતી કારણોસર મોત થયું…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરી પૂર્ણ : હાઇકોર્ટેના નિર્ણય બાદ ફાઇનલ પરિણામ જાહેર કરાશે…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની કુલ 15 બેઠકો માટે આજે મતગણતરી યોજાઇ હતી જેમાં વેપારી વિભાગની ચારે ચાર બેઠક અને સંઘની એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારનો વિજય થયો હતો…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચુંટણી મતગણતરી Live : ખેડૂત વિભાગમાં દસ રાઉન્ડના અંતે ભાજપ પેનલને પાતળી સરસાઇ….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં હાલ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે જેમાં હાલ કુલ 31…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચુંટણી મતગણતરી Live : વેપારી વિભાગની ચારે ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં વેપારી વિભાગની ચાર બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના…