Top Tags

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી, પાલિકા પુનઃ કાયમી ચીફ ઓફિસર વિહોણી….

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની જુદી-જુદી 32 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે……

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સૌથી વધુ પ્રશ્નો રજૂ કરતાં નવઘણભાઈ મેઘાણી….

તાજેતરમાં જ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી જેમાં સૌથી વધુ પ્રશ્નો જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં રજૂ થયેલ પ્રશ્નોમાંથી 11…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે બે પરિવારો બાખડ્યા, બંને પક્ષોની સામસામી ફરિયાદ…..

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં નિશાળની સામેની શેરીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયા બાદ બંને પરિવારો વચ્ચે છુટા હાથે મારામારીનો બનાવ બન્યો હતો જેથી આ બનાવમાં બંને…

સુશાસન સપ્તાહ સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા યોજાઇ….

ગઈકાલના રોજ સુશાસન સપ્તાહના સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રાનો કાર્યક્રમ વાંકાનેર ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા…

વાંકાનેર : ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર થયેલ બળાત્કારના બનાવમાં હત્યારાને ફાંસી આપવા આવેદનપત્ર અપાયું…

વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ દશનામ ગોસ્વામી સમાજનો યુવાનો દ્વારા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર થયેલ બળાત્કાર અને હત્યાના બનાવમાં આરોપીને કડકમાં કડક સજા આપવા બાબતે…

વાંકાનેર શહેરના રાજકારણમાં ફરી ગરમાવો : નગરપાલિકાના અણઘટ વહિવટો બાદ સત્તાધીશોને રાજ્ય સરકારે નોટિસ ફટકારી પાલિકા વિસર્જિત કરવાની તૈયારી દર્શાવી….

નગરપાલિકાના સત્તાધીશ પ્રમુખે પોતાની સત્તા બહારના હુકમો બાબતે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 14 મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી તાત્કાલિક જવાબો રજૂ કરવા આદેશ આપ્યા…. વાંકાનેર શહેરના રાજકારણમાં…

હવે દેશની સેવા કરશે ‘અગ્નિવીરો’ : ભારતીય સેનાની ત્રણેય પાંખમાં ચાર વર્ષ માટે યુવકોની ભરતી કરાશે….

ભારતીય સેનાની ત્રણેય શાખા- આર્મી, નૌસેના અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરવા એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ…

ગુલિસ્તાન-એ-સાદાત કમિટી દ્વારા એસ.એમ.પી. ગ્રુપ-વાંકાનેરના સ્થાપક મોઈન પીરઝાદાનું સન્માન કરાયું….

સમગ્ર ગુજરાતના સૈયદ સાદાત પરિવારના સંગઠન દ્વારા એવોર્ડ આપી મોઈન પીરઝાદાનું બહુમાન કરાયું… ગુજરાતના સુરત શહેર ખાતે સમગ્ર ગુજરાતના સૈયદ પરિવારોના સંગઠન એવા ગુલિસ્તાન-એ-સાદાત દ્વારા એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં…

વાંકાનેર નજીક રેલ્વે ટ્રેક પર ઈંટોની કાચી દીવાલ બનાવી ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર નજીક બનેલ બનાવ, અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ… વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવી અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થતાં બાબતે હોબાળો મચી ગયો…

વાંકાનેર : ઈસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર નુપુર શર્મા વિરૂદ્ધ આવેદનપત્ર અપાયું….

થોડા સમય અગાઉ ભાજપના પ્રવક્તા નુપુર શર્મા અને નવિન જીન્દાલ દ્વારા એક ટીવી ચેનલમાં ડિબેટ દરમ્યાન ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેનો સમગ્ર દેશ…

error: Content is protected !!