Top Tags

વાંકાનેર શહેર નજીક લાલપર પાસે કોટન ઈન્ડસ્ટ્રીઝમાં વિજશોક લાગતાં યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક તાલુકાના લાલપર ગામ પાસે આવેલ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વેળાએ વિજશોક લાગતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ…

વાંકાનેરની જ્યોતિ વિદ્યાલય અને કિડ્ઝલેન્ડ સ્કુલ દ્વારા સંયુક્ત રીતે બાય બાય નવરાત્રી રાસોત્સવ ઉજવાયો….

વાંકાનેર શહેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ અને જ્યોતિ વિદ્યાલય દ્વારા સંયુક્ત રીતે ગઈકાલના રોજ બાય બાય નવરાત્રી રાસોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બંને શાળામાં અભ્યાસ કરતા બાળકો, વાલીઓ, પરિવારજનો અને…

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ 92,236 નવા મતદારોનો ઉમેરાયાં, ફાયનલ મતદાર યાદી પ્રસિદ્ધ….

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચુંટણી વિભાગ દ્વારા મતદાર યાદીની કામગીરી પુર્ણ કરી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ફાયનલ મતદાર યાદી પ્રસિદ્ધ…

વાંકાનેર શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકાર માન્ય ડો. વિક્રમ સારાભાઈ લેબ ખુલ્લી મુકાઇ…….

ભાજપના રાષ્ટ્રીય લઘુમતી નેતા ડો. જહીરખાનના હસ્તે લેબ ખુલ્લી મુકાઈ… વાંકાનેર શહેરના પંચાસર રોડ(ધરમનગર) ખાતે આવેલ જ્યોતિ વિદ્યાલય ખાતે આજરોજ કેન્દ્ર સરકારના સાયન્સ અને રીસર્ચ વિભાગ માન્ય ડો. વિક્રમ સારાભાઈ…

વાંકાનેરના માટેલ રોડ ઉપર પાણીની કુંડીમાં ડુબી જવાથી બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ…

વાંકાનેર બાર એશોશીએશનની શુભેચ્છા મુલાકાત લેતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા(ભાવગનર) વાંકાનેરની મુલાકાતે… વાંકાનેર બાર એશોશીએશનના પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ એસ. ઝાલા (અનુકાકા)એ વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહને વાંકાનેર મુલાકાત માટે આમંત્રણ…

માસુમ ફાસ્ટ ફુડ & રેસ્ટોરન્ટ : આ વિકેન્ડ ફેમિલી સાથે માણો માત્ર રૂ. 349/- માં આઠ-આઠ સ્વાદિષ્ટ આઈટમો….

વિશાળ જગ્યા સાથે ફેમિલી માટે ખાસ ફેમિલી રૂમની સુવિધા ઉપલબ્ધ, સ્વાદિષ્ટ પંજાબી તથા ચાઇનીઝ વાનગીઓ માટે પાર્સલ સર્વિસ અગાઉ બુકિંગ સાથે ઉપલબ્ધ…. વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી યુવતીતો જાત જલાવી આપઘાત….

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક 26 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં શરીર ઉપર કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી…

વાંકાનેરના કેરાળા ગામના સરપંચ વિરુદ્ધ એન્ટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ નોંધાવતા ગ્રામ પંચાયતના સદસ્ય….

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમને અને પંચાયતના સદસ્યને જાતિ પ્રત્યે અપમાનિત કરતા બાબતે મહિલા સરપંચ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ…

વાંકાનેરના હશનપર અને દિઘલીયા ગામે બે અલગ-અલગ બનાવમાં વિજશોક લાગતાં બેના મોત…

વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે જેમાં તાલુકાના હશનપર ગામે વિજશોક લાગવાથી યુવાનનું અને દિઘલીયા ગામ ખાતે વિજશોક લાગવાથી એક વૃદ્ધનું મોત થયું હતું જેથી આ બનાવની…

error: Content is protected !!