વાંકાનેરની શ્રી કે. કે. શાહ વિદ્યાલય દ્વારા દાંડીયાત્રા દિવસ નિમિત્તે દાંડીકૂચ યોજાઈ…
દેશને આઝાદી અપાવવા માટે જેનો અમુલ્ય ફાળો રહ્યો છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા દેશના નાગરિકોમાં આઝાદી માટેની જ્યોત જલાવવા 12 મી માર્ચ, 1930ના રોજ મીઠાના કાનુનનો ભંગ કરવા માટે…