નફાખોરી : વાંકાનેર યાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલ ઘઉં બજારમાં અધધ રૂ. 90-100ના નફા સાથે વેચાઈ રહ્યાં છે….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 800થી વધુ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ રહી છે જેનું વેંચાણ દલાલો મારફતે હરાજી દ્વારા કરવામાં આવે છે. યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ખરીદેલાં ઘઉંનું વેચાણ વેપારીઓ…