વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ફરી દિપડાએ એજ જગ્યાએ વધુ એક ગાયનું મારણ કર્યું…!
વાંકનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં આવેલ માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીને દિપડાએ પોતાનું બનાવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર દિપડો અહીં આંટાફેરા કરતો દેખાય છે. છેલ્લા…