આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….
આગામી ગુરુવારે બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુરુવારથી શનિવાર સુધીની એણ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય…