વાંકાનેર વિસ્તારના તમામ એગ્રો અને પેસ્ટીસાઈડ્સ વેપારીઓ અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાશે….
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૫-૬ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા આજથી આગામી…