વાંકાનેર તાલુકાના મહિકા ગામે ચાલુ કામે વીજ શોક લાગતા મજુરનું મોત થયાનાં બનાવમાં ગેરકાયદે વિજ કનેક્શન લેનારા ખેડુત સામે ગુનો નોંધાયો..
વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે ત્રણ દિવસ પહેલા વીજપોલ ઉપર ચડી વીજ રીપેરીંગ કામ કરતા કર્મચારીને અચાનક વીજશોક લાગતાં પીજીવીસીએલના યુવા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં…