વાંકાનેર : દિવાળી પર્વ નિમિત્તે ગરીબ બાળકોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરતી શાળાની વિદ્યાર્થીનીઓ….
શિક્ષણ મૂલ્ય વધતું જાય છે પરંતુ મૂલ્યોનું શિક્ષણ ઘટતું જાય છે જેના સેવા, સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરતી વાંકાનેર વિદ્યાભારતી સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના…