વાંકાનેર તાલુકાના શેખરડી ગામની સીમમાં વાડીએ પાણી વાળતા ખેડૂતોનું વિજશોક લાગવાથી મોત….
વાંકાનેર તાલુકાના શેરખડી ગામની સીમમાં આવેલ વાડીમાં પાણી વાળતા એક વૃદ્ધ ખેડૂતને અચાનક વિજશોક લાગતાં ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…