વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે 30મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે….
વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠ મંદિર, મહાકાળી ટેકરીની તળેટીમાં આગામી તા.૧૧ ને સોમવારના રોજ ૩૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવામાં આવશે. આ પ્રસંગે સવારે નવકુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં…