વાંકાનેર વિસ્તારમાં હુસૈની માહોલ વચ્ચે આસ્થાભેર મોહરમ પર્વની ઉજવણી કરાઇ, તાજીયા-જુલુસ યોજાયા….
કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં…. કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72…