ઘઉંની પુષ્કળ આવક અને ઓછી ખરીદી અનુસંધાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક બંધ કરાઈ…
આગામી જાહેરાત સુધી યાર્ડમાં ઘઉંની ઉતરાઇ બંધ કરવામાં આવી… વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક અને ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ઘઉંની ખરીદી ઓછી કરવામાં આવતી હોય તેમજ…